હવે સંભાજીને અન્ય પક્ષો પાસેથી પણ આવી જ અપેક્ષાઓ છે. ગત વખતે તેઓ ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસનું (Devendra Fadnavis) સમર્થન મેળવીને જ રાજ્યસભામાં પહોંચ્યા હતા. ...
છત્રપતિ શિવાજી મહારાજ(Shivaji Maharaj)ના વંશજ હોવાના કારણે કોઈ પણ પક્ષ સંભાજીરાજેનો ખુલ્લેઆમ વિરોધ કરવાથી દૂર રહેશે એ નિશ્ચિત છે, પરંતુ શું દરેક પક્ષ તેમને ખુલ્લેઆમ ...
મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ, ભાજપના સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ આખરે ભૂખ હડતાળ સમાપ્ત કરી. ત્રણ દિવસ ...