ચંદ્રયાન-2ને લઈને ઈસરો સતત સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યું છે. નાસા દ્વારા મોકલવામાં આવેલાં મૂન ઓર્બિટરે ચંદ્રની એ જગ્યાના ફોટોગ્રાફ લીધા છે જ્યાં ચંદ્રયાન-2એ લેન્ડિંગ ...
પીએમ મોદીએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટી જવા પર વૈજ્ઞાનિકોને કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે. ચંદ્રયાન-2માં ઈસરો પોતાના લક્ષ્યથી 2 કદમ જ દૂર છે ...