સૌરાષ્ટ્રથી ગીતાબેન ગૌસ્વામી જે સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. અને પ્રસંગ પતાવીને પરત સૌરાષ્ટ્ર જવા નીકળ્યા હતા. જેમાં ધારુકા કોલેજથી શ્યામધામ મંદિર પાસે રીક્ષા ...
CNG ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલક એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં હડતાલ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્ણય અનુસાર 30 ઓક્ટોબરે રાજ્યના રિક્ષાચાલકોની મિટિંગ થશે. ...
અમદાવાદમાં ભૂવામાં ખાબકેલા રિક્ષાચાલકને બચાવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી હતી. તેમજ 30 મિનિટની જહેમત બાદ ભૂવામાં ગરકાવ થયેલી રિક્ષાચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. ...
CS ફાઉન્ડેશનનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. આ પરિણામમાં અમદાવાદની રિક્ષા ચાલકની પુત્રીએ બાજી મારી છે. આ પરીક્ષામાં ભારતના Top 25માં અમદાવાદના સાત વિદ્યાર્થીઓએ ...
પહેલી નવેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદાથી લોકો પરેશાન છે. ત્યારે વડોદરામાં એક યુવાનની રિક્ષા ડિટેઇન થતા રિક્ષાચાલકે રોડ પર બેસી ભારે હોબાળો મચાવ્યો હતો. ...