ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ રાજ્યની ઝાંખી તરીકે જાહેર કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રની ઝાંખીએ લોકપ્રિય પસંદગીની શ્રેણી જીતી છે. ...
ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ રાજ્યની ઝાંખી તરીકે જાહેર કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રની ઝાંખીએ લોકપ્રિય પસંદગીની શ્રેણી જીતી છે. ...
આ ઘોડો ખૂબ જ વરિષ્ઠ, શિસ્તબદ્ધ અને આકર્ષક છે. જેને 2003માં ત્રણ વર્ષની ઉંમરે હેમપુરની રિમાઉન્ટ ટ્રેનિંગ સ્કૂલમાંથી અહીં લાવવામાં આવ્યો હતો. ...
IAF શિવાંગી સિંહઃ બનારસની દીકરી શિવાંગી સિંહ પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાફેલ સાથે જોવા મળી હતી. રાફેલ ફાઈટર જેટ ઉડાવનાર તે ભારતની એકમાત્ર મહિલા પાઈલટ છે. ...
શીખ લાઈટ ઈન્ફન્ટ્રી સ્ક્વોડે રાજપથ ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. આર્મી ચીફ જનરલ એમએમ નરવણે આ રેજિમેન્ટના વર્તમાન કર્નલ છે. ...
માર્ગદર્શિકા અનુસાર, પરેડ નિહાળવા આવતા લોકોએ પોતાની સાથે રસીકરણ પ્રમાણપત્ર લાવવાનું રહેશે. આ ઉપરાંત મહેમાનોને પણ સુરક્ષા તપાસમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ...
મેજર જનરલ આલોક કક્કરે રવિવારે કહ્યું કે, ભારતીય સેનાનો યુનિફોર્મ અને રાઈફલ્સ દાયકાઓમાં કેવી રીતે વિકસિત થઈ છે તે આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં દર્શાવવામાં ...
જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરાશે. આકર્ષક ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ, 5 મ્યુરલ, પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત ...
કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને કારણે રાજપથ પર માત્ર 5,000 થી 8,000 લોકોને જ મંજૂરી આપી શકાય છે. સમારંભમાં, માત્ર પુખ્ત વયના લોકો કે જેમણે બંને ડોઝ ...
મળતી માહિતી મુજબ આ વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી અડધો કલાક મોડી શરૂ થશે. દર વર્ષે સવારે 10 વાગ્યે શરૂ થતી ગણતંત્ર દિવસની પરેડ ...