જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો,વડોદરા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પ્રત્યેક ગામ અને ઘરને પાણી પુરવઠા યોજનાઓના માધ્યમથી પીવાનું શુદ્ધ પાણી મળી ...
દિનદયાળ પોર્ટ ખાતે આયોજીત આ સમારંભમાં ફરજ દરમ્યાન કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 21 અધિકારી અને કર્મચારીઓના પરિવારોને મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બંદર ...
ડો.લતાબેન દેસાઈનો જન્મ 8 ઓગસ્ટ 1941ના રોજ સ્વતંત્રતા સેનાની પરિવારમાં થયો હતો. અમેરિકાથી તબીબી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી મેળવી દેશ અને ખાસ કરી ગરીબ લોકોની સેવા ...
મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી પ્રતિબધ્ધ બની રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પબધ્ધ બનીએ. ...
ભારતીય વાયુસેનાના કેટલાક ફાઈટર જેટ્સે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. જેમાં અમૃત એરક્રાફ્ટમાં 17 જગુઆરે ઉડાન ભરી, જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. ...
સોશિયલ મીડિયા પર #RepublicDay, #26january અને #RepublicDay ટોપ ટ્રેન્ડિંગ છે. આ હેશટેગ દ્વારા યુઝર્સ એકબીજાને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ...
ભારતમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો તેમને ત્યાં પણ ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા હોય છે, અમેરિકાના સેરિટોઝ સિટી ...