એક જ દિવસમાં સૌથી વધારે 2862 એક્ટિવ (Active )કેસો તારીખ 20મી જાન્યુઆરી-2022 ના રોજ નોંધાયા હતાં. સુરત શહેરમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી ...
મનપા દ્વારા રજુ કરવાં આવેલા બજેટમાં વ્યાજમાફીની યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 31-03-2021ના રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી ...
દેશનાં લાખો ઘર-ખરીદદારો પઝેશન મળવાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો તેમની આ પ્રતીક્ષાનો અંત લાવે તેવા સંકેત આપી રહ્યો છે. ...
મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 ...
મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યના સૌ નાગરિકોના સાથ સહકાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના અનુપાલનને પરિણામે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે ...
બજેટમાં નાણામંત્રીએ કેટલીક વસ્તુઓ પરની ડ્યૂટીમાં ઘટાડો કરતાં આગાાં સમયમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે, બજેટમાં મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ ...
હવે આ વાયરસથી સંક્રમિત થયેલા વેપારીના આરટીપીસીઆરના બન્ને રિપોર્ટ નેગેટીવ આવતાં હવે વેપારી થકી અન્ય નાગરિકોમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણની શક્યતાઓ હાલના તબક્કે નહિવત છે. ...