રાજકોટમાં 1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન 3600 ટિકિટ મુસાફરોએ રદ કરાવી છે જેનું રૂ.23 લાખથી વધુનું રીફન્ડ ચુકવવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર રેલવે સ્ટેશને ...
આવા બનાવોમાં ભોગ બનનારને કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં નાણાકીય નુકશાન ન થાય તે માટે સાયબર ક્રાઈમ ટીમે હંમેશા ભોગ બનાનારને તાત્કાલિક મદદરૂપ થાય તેવા પ્રયત્નો કરવામાં ...
કમિશને આદેશમાં કહ્યું કે Easyday એ ફરિયાદના દિવસથી 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે ગ્રાહકને 4 રૂપિયા પરત કરવાના રહેશે. આ સાથે તેણે ફરિયાદીને 1000 રૂપિયાનું ...
જો લોકડાઉન(Lockdown)ને કારણે રદ થયેલી ફ્લાઇટ્સ માટેની ટિકિટનું રિફંડ પ્રાપ્ત નથી થયું તો ચિંતિત થશો નહિ . આવતા અઠવાડિયા સુધીમાં ફ્લાઇટ ટિકિટના પૈસા તમારા ખાતામાં ...
ફેઈલ અથવા રદ કરાયેલા બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને લીધે રિફંડ અથવા વિલંબિત રિફંડના કેસો ચિંતાજનક સ્તરે સામે આવી રહ્યા છે. આ મામલાઓ અંગે નવા રચાયેલા કન્ઝ્યુમર પ્રોટેક્શન ...
સુપ્રીમ કોર્ટે DGCAની લોકડાઉન દરમ્યાન રદ ફ્લાઈટની ટિકિટના રિફંડની ભલામણોનો સ્વીકાર કર્યો છે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં આર્થિક સંકટ વચ્ચે ચાલી રહી છે, ત્યારે કોર્ટે ક્રેડિટ ...