અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું જેના ...
અમદાવાદના રાજમાર્ગ પર હાઈકોર્ટના ચુકાદાને કારણે રથયાત્રા ના નિકળી તે માટે જગન્નાથ મંદિરના મહંત અને ટ્ર્સ્ટીએ આપેલા નિવેદન બાદ, ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ખુલાસો કરવો ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતનાં સાધુ સમાજે રોષ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. ...
અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ...
અમદાવાદની રથયાત્રાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે રથયાત્રા રદ થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જનતા કર્ફ્યુ વચ્ચે સરકાર ...
અમદાવાદમાં રથયાત્રાને લઈને અસમંજસતા યથાવત છે. રાજ્ય સરકારનો રથયાત્રાને લઈને નિર્ણય બાકી હોવાના કારણે અસમંજસતાના માહોલમાં નાથની નગરયાત્રાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મંદિરની ...
કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું ...
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ...