રથયાત્રા(Rathyatra) દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પશુપાલન વિભાગની ટીમ અને કાંકરિયા ઝુની ટીમ દ્વારા ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. કાંકરિયા ઝુના ...
અમદાવાદ (Ahmedabad) એસઓજી ક્રાઇમના ડીસીપી જયરાજસિંહ વાળા કહેવું છે કે આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે.તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રાયોગિક ધોરણે ...
સુરતમાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે. અને મંદિરમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો પરિસર રથયાત્રામાં જોડાશે. ...
મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના ...
પોલીસ કર્મચારીઓએ પોલીસ વાનમાં લગાવેલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને જાહેરનામા અંગે મેસેજ પણ આપ્યો હતો. તેમજ લોકોને જાહેરનામાની કોપીનું વિતરણ પણ કર્યું. જેથી રથયાત્રા રૂટમાં ...
ભગવાન અમાસના દિવસે એટલે કે શનિવારે નિજ મંદિર પરત ફરશે ત્યારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. ...