જામનગરના(Jamnagar) પ્રદર્શન મેદાનમાં આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો. પોથીયાત્રા ૧૦.૪૫ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવી પહોંચી, અને પોથીજીનું રમેશભાઈ ઓઝા દ્વારા પૂજન અને ...
ખોડલધામના પાટોત્સવની તૈયારી પૂરજોરમાં ચાલી રહી છે. લેઉવા પટેલ સમાજના લોકો તેમાં કોઈને કોઈ રીતે ભાગીદાર બનવા થનગની રહ્યા છે. ઘરે ઘરે રંગોળી કરી રહ્યા ...
દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના ઘર આંગણાને રંગોળીથી સજાવતા હોય છે. ભાગદોડવાળી જિંદગી અને કઈંક નવીનતા માટે લોકો રંગોળી આર્ટિસ્ટ પાસે રંગોળી બનાવડાવતા થયા છે. ...
સ્વામિનારાયણ ગાદી સંસ્થાને વિશ્વની સૌથી મોટી રંગોળી(Rangoli)તૈયાર કરીને દેશભક્તિ વ્યક્ત કરી. આ રંગોળીમાં દેશના નક્શાને અદભૂત રીતે કંડારવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં પથરાયેલા નક્શાએ સૌ ...