કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓED ઓફિસ સુધી પહોચ્યા ...
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ (Randeep Surjewala) પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સત્ય, લોકશાહી, કાયદો અને નૈતિકતાની જીત થશે. ...
કોંગ્રેસ આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. તેમણે સોમવારે દિલ્હીમાં 10 જનપથ ખાતે બેઠક યોજી છે. બેઠકમાં કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ, ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જનસભાને સંબોધિત કરવાના છે. તે પહેલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ...
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર અને દરેક નેતા પાંચેય રાજ્યોમાં આ ચૂંટણી મજબૂતીથી લડશે અને ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ...
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટી વ્હીપ મણિકમ ટાગોર, આસામના પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર ...