વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવી શકે છે ગુજરાત. જાન્યુઆરીમાં ફરી એકવાર ગુજરાત આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીને સરદારધામના લોકાર્પણ માટે આમંત્રણ આપવામાં આવ્યું ...
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આવતીકાલના બંધમાં નહિ જોડાય. ચેમ્બર ઓફ કોમર્સે ભારત બંધને સમર્થન ન આપતા આવતીકાલે વેપારીઓને પોતાની દુકાન ખુલ્લી રાખવા અપીલ કરી છે. જણાવવું ...
રાજકોટનાં ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે શહેરની 39 જેટલી હોસ્પીટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ છે જેને લઈને તેમને નોટીસ ફટકારવામાં આવી છે. આ ...
રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની નિમણુંક કરાઇ છે. હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને આ તપાસ પંચની રચના કરાઇ છે. જસ્ટીસ કે.એ.પૂંજની અન્ય ન્યાયિક તપાસની ...
રાજકોટના સેન્ટ્રલ ઝોનની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેથી સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારમાં પાણી વિતરણમાં વિલંબ થશે. ચારથી પાંચ કલાક પાણી વિતરણમાં મોડું થવાની ...
કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો લોકો માટે મુસીબત બન્યા છે. રાજકોટના ધોરાજીમાં લગ્નના નવા નિયમોના કારણે પરેશાન વાલીઓએ મામલતદાર કચેરીએ કંકોત્રી તેમજ ફોર્મ સાથે દેખાવો ...