રાજકોટમાં ભારે વરસાદનાં કારણે લોકોનાં સ્થળાંતરની ફરજ પડી છે. વરસાદથી વધુ 1200 લોકોનું કરાયું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આજીડેમ ઓવરફ્લો થતા આજીનદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નિચાણવાળા ...
રાજકોટ અને આજુબાજુમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજકોટ-જામનગર રોડ પર આવેલ ન્યારી -2 જળાશયના બે દરવાજા ખોલવા પડ્યાં છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ન્યારી ડેમમાં ...