રાજીવ કપૂરે (Rajiv Kapoor) આ વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાને અલવિદા કહી હતી. રાજીવની કારકિર્દી અંગે તેમના મોટા ભાઈ રણધીર કપૂરે (Randhir Kapoor) ખુલાસો કર્યો છે. ...
ઋષિ કપૂર અને રાજીવ કપૂર બંનેના નિધન બાદ હવે રણધીર કપૂરે મોટો નિર્ણય લીધો છે. હવે તે ચેમ્બુરમાં પૂર્વજોનું ઘર (Ancestral RK house in Chembur) ...
આજે રણધીર કપૂરનો જન્મદિવસ છે. પરંતુ માત્ર રણધીર જ નહીં પરંતુ આખું કપૂર પરિવાર તેમના જન્મદિવસ પહેલા જ ભાઈ રાજીવ કપૂરના નિધનથી દુખમાં ડૂબી ગયો ...
અભિનેતા રાજીવ કપૂરનું કાર્ડિયક અરેસ્ટને કારણે 58 વર્ષની વયે અવસાન થયું. રાજીવના નિધનથી તેના માસા અને વરિષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને બહુ આઘાત લાગ્યો છે. ...
રાજીવ કપૂરના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે. મૃતદેહ એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યો. રણધીરના ચહેરા પર ભાઈને ગુમાવવાનું દુખ સ્પષ્ટ દેખાય છે. ...
રાજીવ કપૂર ચેમ્બુરમાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેમને રણબીર કપૂર અને પરિવારના બાકીના સભ્યો હોસ્પિટલ લઈ ગયા. ...
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748