ભીલવાડા(Bhilwada)ના પોલીસ અધિક્ષક આદર્શ સિદ્ધુએ જણાવ્યું કે રિયાઝ ભીલવાડાના આસિંદનો રહેવાસી હતો પરંતુ તે 20 વર્ષ પહેલા અહીંથી ચાલ્યો ગયો હતો. રિયાઝના એક સંબંધીએ જણાવ્યું ...
પોલીસ(Police)ના જણાવ્યા અનુસાર, 15 જૂને કન્હૈયા લાલે પોલીસમાં જીવના જોખમ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેના પર પોલીસે બંને સમુદાયને બોલાવીને સમાધાન કરાવ્યું હતું. જોકે, ...
SIT ઉદયપુર હત્યાકાંડની તપાસ કરશે. એસઆઈટીમાં એસઓજી એડીજી અશોક કુમાર રાઠોડ, એટીએસ આઈજી પ્રફુલ કુમારની સાથે એક એસપી અને એક વધારાના એસપીનો સમાવેશ થાય છે, ...
રાજસ્થાનના ભીલવાડામાં મંગળવારે હિંસા ફાટી નીકળી હતી અને બુધવારે મોડી રાત્રે હનુમાનગઢમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ...
મૃત યુવક આદર્શ તાપડિયાના પિતા ઓમપ્રકાશ તાપડિયા પણ ભીલવાડાના હિસ્ટ્રીશીટર હતા. મૃતક યુવક આદર્શ તાપડિયાના મામા મહેશ ખોટાણીએ કહ્યું કે જ્યાં સુધી તમામ હુમલાખોરોની ધરપકડ ...
શનિવારે કરૌલી જિલ્લા મુખ્યાલયમાં નવ સંવત્સર નિમિત્તે એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મોટરસાઇકલ રેલી પર પથ્થરમારો થતાં અહીં સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો. હિંસામાં ...