શાળા-કોલેજમાં ભણાવવામાં આવતા પાઠ્યપુસ્તકોની સામગ્રીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ બીએસસી નર્સિંગના પુસ્તક વિશે છે. આ પુસ્તકમાં દહેજ પ્રથાના (Dowry System) ફાયદાની ગણતરી ...
સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં થરૂરે સસ્પેન્ડ કરાયેલા સાંસદોના વિરોધને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહીમાં તમામ પક્ષોને સાંભળવામાં ન આવે ત્યાં ...
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રવિવારે સંસદ ટીવીના એક શોના એન્કર પદેથી રાજીનામું આપ્યું હતું. સંસદના સમગ્ર શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ તેમણે આ પગલું ભર્યું ...
શિવસેનાના બે મહિલા નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રિયંકા ચતુર્વેદી અને શીતલ માત્રેને ટ્વીટર પર કોઈ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ...