માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટની વૈકલ્પિક પદ્ધતિમાં સામેલ છે. ...
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવ તુહિનકાંત પાંડેએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગભગ બે દાયકામાં પ્રથમ ખાનગીકરણમાંથી શીખેલા પાઠ ...
નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે બ્રાઉનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં માત્ર ખાનગી ક્ષેત્રનું રોકાણ થશે. બ્રાઉનફિલ્ડ પ્રોપર્ટીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરે છે જે હાલમાં ઉપયોગમાં નથી અને વિકસિત ...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે (FM Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ ...
એરપોર્ટના ખાનગીકરણ કરવાનો નિર્ણય સરકારે 2018ના વર્ષમાં લીધો હતો અને તેમાં ખાસ કરીને અમદાવાદ, જયપુર, મેંગલોર, તિરુવંતપુરમ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. આ બાદ હરાજી ...