ભારતમાં 10 એપ્રિલના રોજ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પાત્ર લોકો માટે ખાનગી રસીકરણ કેન્દ્રો પર કોવિડ રસીના સાવચેતીના ડોઝ (Precaution Dose) શરૂ કરવામાં આવ્યા ...
કોરોના વાયરસ સામે ચાલી રહેલા દેશમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ, યોગ્ય લોકોને પ્રિકોશન ડોઝ (Precaution doses) પણ આપવામાં આવી ...
પાલડીના ટાગોર હોલ ખાતે સવારે 10થી સાંજ છ વાગ્યા સુધી બે દિવસ ખાસ રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને સંક્રમણથી બચાવવા ...
શનિવારે દેશમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે છેલ્લા 237 ...
અત્યાર સુધીમાં આપવામાં આવેલા કુલ 44,48,183 નિવારણ ડોઝમાંથી 18,33,301 આરોગ્ય કર્મચારીઓને, 14,81,773 ફ્રન્ટલાઈન વર્કરોને અને 11,33,109 વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવ્યા છે. ...
તારીખ 10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી ઉપર કો મોરબીડ કન્ડિશન ધરાવતા લોકોને આવરી ...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ચૂંટણીવાળા 5 રાજ્યોમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકોને ફ્રન્ટલાઈન વર્કર્સની શ્રેણીમાં સામેલ કરવામાં આવશે અને તેમને સાવચેતીના ડોઝ પણ આપવામાં ...