ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે મુખ્યપ્રધાનનો ચહેરો બદલ્યો છે. વિજય રૂપાણીના સ્થાને નવા મુખ્યપ્રધાનના નેતૃ્ત્વમાં 2022ની ચૂંટણી લડાશે. ...
મુખ્યમંત્રીએ રબારી સમાજમાં શિક્ષણ અંગેની આવેલી ચેતના અંગે રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે, રબારી સમાજ હવે શિક્ષણ તરફ અભિમુખ બન્યો છે. ત્યારે રાજ્ય સરકારની પણ ...
જેલ-ઈતિહાસ અને વર્તમાન : મુખ્યપ્રધાને કહ્યું કે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલો એ ગૂનેગારોને સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે ...
પ્રદિપસિંહે સંકેત આપી દીધો છે કે બાયોડિઝલનો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં ગૃહવિભાગ, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર ...
વિજય રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણીને લઈને અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો. જ્યા નિવેદન કરતા ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે લોકો ગાયની દયા નહીં ખાય, તેમના ...
ગૃહ રાજ્ય પ્રધાન (Home Minister) પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) આજે સાબરકાંઠા જીલ્લાની મુલાકાતે હતા. આ દરમ્યાન તેઓએ પંચમહાલમાં ભાજપના આગેવાનની અને તેમના પત્નિની હત્યાને લઇને ...
Vadodara city police : કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે વડોદરા શહેરમાં વધુ 4 પોલીસ મથકોનો ઉમેરો થવા સાથે હવે કુલ પોલીસ સ્ટેશનનો આંક ...