હાઇકોર્ટ તરફથી બંને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યું હતું અને સમાધાન માટેની બેઠકમાં અધ્યક્ષ તથા માટે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત જજની પણ પસંદગી કરવામાં ...
રાજકોટમાં (Rajkot)પ્રબોધસ્વામીએ સ્નેહમિલન આયોજિત કર્યું હતું તે દરમિયાન સંતોએ નિવેદન આપ્યું હતું કે અમારી પાસે હરિપ્રસાદ સ્વામીની શિખામણ રૂપી સંપત્તિ છે. ...
બૉમ્બે હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એમ.એસ. શાહની અધ્યક્ષતામાં સમાધાન માટેની બેઠક મળી હતી. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામીએ સમાધાન અંગેના મુદ્દાઓ રજૂ કર્યા હતા. ...
વિવાદ ઉકેલવા માટે મળેલી બે સમાધાન બેઠકમાં બંને પક્ષોએ સમાધાન માટે તૈયારી દર્શાવી હતી અને બંને પક્ષો દ્વારા આશ્રમમાં શાંતિ સ્થપાય અને પહેલાની જેમ વાતાવરણ ...
દેશ-વિદેશના 70 હજારથી વધુ ભક્તો-હરિભક્તો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ આયોજનના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ વિભાગે પણ કમર કસી છે ...
બંને પક્ષના વકીલો સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં આ બેઠક મળી હતી. 13 જૂન સુધીમાં કોર્ટને મીડિયેશન ...
આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિવાદ વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી (Prabodh swami) જૂથે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. તેઓએ કહ્યું ...
ગુજરાત હાઈકોર્ટે( Highcourt) જણાવ્યું કે, કોને શું ખૂંચે છે તેની કોર્ટને જાણ છે પરંતુ, આ મામલાનું સમાધાન થાય તે જરૂરી છે..ત્યારે સાંજે ત્રણેય પક્ષકારોના વકીલ ...