સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ...
નડિયાદમાં સંતરામ મંદિરે શ્રદ્ધાળુઓ પોતાનું બાળક બોલતું થાય તે માટે બોર ઉછાળવાની માનતા રાખે છે. શ્રદ્ધાળુ પોષી પૂનમે સંતરામ મંદિરે દર્શન કરી ગાદીપતિ મહંતના આશીર્વાદ ...
ગુજરાતના મંદિર ટ્રસ્ટો દ્વારા રાજ્યમાં કોરોનાનું સંકટ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે. અગાઉ પણ કોરોના કેસ વધતા આ મંદિરોના દ્વારા દર્શનાર્થીઓ ...
પોષી પુનમને લઈ મંદિર ટ્રસ્ટ અને ધાર્મીક ઉત્સવ સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોરાના અને ઓમીક્રોન ના વધતા કેસને લઈ નિર્ણય ...
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માં અંબાના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શક્તિપીઠના પ્રાંગણમાં હવન કરીને વિશ્વ કોરોનાથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં ...
દર વર્ષે પોષી પૂનમના દિવસને જગદંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 જાન્યુઆરીએ પોષી પૂનમ છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં ...