Rajkot Political News: ખોડલધામ ખાતે મળેલી લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકમાં નરેશ પટેલે આમ આદમી પાર્ટીનું પરોક્ષ રીતે સમર્થન કરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીઘો ...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ અપાશે. આ નિવેદન કર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કમલમ ખાતે યોજાયેલી ભાજપની ચિંતન શિબિરના અંતિમ ...