વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)આજે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન, તેઓ ઘણા વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરશે અને મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ ભાગ ...
બંને નેતાઓએ સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ સહકાર અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ મુખ્ય ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરી હતી. વિદેશ સચિવે (Foreign ...
વર્ષ 2019માં બીજી વખત ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. આ કાર્યક્રમમાં મોદીની સાથે નેપાળના વડાપ્રધાન દેઉબા પણ હાજરી આપશે. ...
પીએમની મુલાકાત પહેલા સીએમ ધામીએ જે રીતે ધામની મુલાકાત લીધી અને પછી પૂજારીઓ સાથે ચર્ચા કરી. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેદારનાથની મુલાકાત દિલ્હીમાં ...
PM Narendra Modi એ રોમના પિયાજામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સમયે એકઠા થયેલા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી ...
30 ઓક્ટોબર બુધવારના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. રાત્રે સાડા 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે ...