Punjab Election 2022: જાન્યુઆરી 2022 માં ફિરોઝપુર મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ગંભીર ક્ષતિ જોવા મળી હોવાથી કોંગ્રેસ સાંસદની ટિપ્પણીઓ એક મોટો વિવાદ ઊભો કરવા ...
ચરણજીત સિંહ ચન્નીએ અગાઉ પણ કહ્યું હતું કે ખેડૂતોને ખબર પણ ન હતી કે વડાપ્રધાન આ રસ્તેથી આવવાના છે. તેમણે કહ્યું કે તેઓ તેમની માંગણીઓ ...
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તે પીએમની સુરક્ષામાં ખામીની તપાસ કરશે. ...
ગૃહ મંત્રાલયે આ મામલે એક તપાસ સમિતિની રચના કરી છે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. ...
માયાવતીએ કહ્યું કે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ અને ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ જરૂરી છે. જેથી ગુનેગારોને યોગ્ય સજા મળી શકે. ...
સીએમ શિવરાજસિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે આ વડાપ્રધાનના જીવન સાથે રમત નથી, દેશની સુરક્ષા સાથે રમત છે. ...
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748