ઈન્ડિયા ગેટ પાસેના નવા કેમ્પસને સ્માર્ટ બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ઊર્જાની બચત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બિલ્ડિંગનો ઉપયોગ મંત્રાલયના ...
WTO Ministerial Conferences:ભારતે વિશ્વ વેપાર સંગઠન પરિષદમાં ખાદ્ય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વિકસિત દેશોની નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ...
સંજય રાઉત (Sanjay Raut) ઉપરાંત શિવસેનાએ સંજય પવારને પણ પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપે પણ થોડો સમય રાહ જોઈને પોતાના ત્રીજા ઉમેદવારનું નામ ...
ઇજિપ્તે ભારતને ઘઉંના સપ્લાયર તરીકે મંજૂરી આપી છે. ત્યારે ભારતમાંથી ઈજિપ્તમાં કુલ 10 લાખ ટન ઘઉંની નિકાસ (Wheat Export)કરવામાં આવશે. જેના માટે ભારત સરકારે પણ ...
દાખલ કરાયેલી કુલ 19,796 પેટન્ટ અરજીઓમાંથી 10,706 ભારતીય અરજદારો દ્વારા અને 9,090 બિન-ભારતીય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ...