પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના કથિત ...
ઈમરાનના લાખ પ્રયાસો છતાં આવતીકાલે વિપક્ષ દ્વારા તેમની સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. વિપક્ષ પહેલેથી જ દાવો કરી રહ્યું છે કે, તેમની ...
પાકિસ્તાનના બંધારણમાં દેશદ્રોહ અંગે પણ એવી વાત છે જે આશ્ચર્યજનક છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિ રાજદ્રોહની વ્યાખ્યામાં આવતી નથી. તેને રાષ્ટ્રીય ...
PTIની નેશનલ એસેમ્બલીના સભ્યોને લખેલા પત્રમાં ઈમરાન ખાને લખ્યું છે કે, નેશનલ એસેમ્બલીમાં PTIના તમામ સભ્યો મતદાનથી દૂર રહેશે અથવા ઠરાવ પર વોટિંગ થશે તે ...
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદની સંયુક્ત બેઠકમાં એક બિલ પસાર કર્યું છે. ...