કેન્દ્ર સરકારે મંગળવારે ગણતંત્ર દિવસની (Republic Day) પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. તેમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નામ પણ સામેલ છે. ...
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કુલ 128 લોકોને આ સન્માન મળશે, જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ ...
પદ્મ પુરસ્કાર (Padma Award) ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંનું એક છે, જે દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં ...
સેક્ટર -19 માં આવેલા મકાનમાં રામસુતાર, તેની પૌત્રી અને બે નોકર હતા. મંગળવારે સાંજે ઘરેલુ મદદનીશ મદન મોહન રૂમમાં પ્રવેશ કર્યો હતો અને એક સ્ક્રુડ્રાઈવર ...