સિવિલ અને સ્મીમેર સહિતની શહેરભરની 208 હોસ્પિટલોમાં 92 જેટલા દર્દીઓ જ ઓક્સીજન પર છે. હાલ સુરત શહેરમાં માત્ર 14 મેટ્રિક ટનનો વપરાશ હોસ્પિટલોમાં નોંધાયો છે. ...
પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે લોકોના હિતમાં અનેક ગાઈડ લાઈન બદલાઈ. જેમાં બીજી લહેરમાં દરેક હોસ્પિટલ કોરોના દર્દીને સારવાર આપી શકે તેવી જાહેરાત કરતા ...
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક નિવેદન આપ્યું. તેમણે હાસ્યાસ્પદ શૈલીમાં કહ્યું કે "મંત્રી જો નવો-નવો હોય તો તેને ઉત્સાહ હોય, પણ ધીમેધીમે આજુબાજુથી લાફા ...
એમ કેર્સ ફંડ હેઠળ આ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ ચાલુ કરવા પાછળનું મુખ્ય કારણ પર્વતીય વિસ્તારોમાં તબીબી ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું છે. 7 હજારથી વધુ કર્મચારીઓ ...