સિવિલ હોસ્પિટલમાં થયેલ 68 અને 69 માં અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન ...
કોરોના મહામારી દરમ્યાન આખા દેશમાં અંગદાનના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. તેવા સમયે પણ સુરતથી ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા 10 હૃદયના દાન કરાવવામાં આવ્યા છે. ...