યુક્રેનના સુમીમાં ફસાયેલા 600 વિદ્યાર્થીઓને બહાર કાઢવા સાથે, ભારત સરકારે ઓપરેશન ગંગા સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવા માટે ...
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન ઓપરેશન ગંગા અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત રવિવારે 2,135 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. ...
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા પાયા પર 'ઓપરેશન ગંગા' ચલાવવામાં આવી રહ્યું છે. ...
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત દેશ અંગેની પ્રથમ એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી લગભગ 20,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી ...
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થી જયવદન મનોજકુમાર વાઘે જણાવ્યું હતું કે 3 દિવસ બોર્ડર પર ખાવા પીવાની સુવિધા વગર માઈનસ 4 ડિગ્રી તાપમાનમાં વિતાવ્યા હતા. ...
યુક્રેનમાં જ ફસાયેલા અંકલેશ્વરના વિદ્યાર્થીએ પણ સરકાર સમક્ષ મદદની આજીજી કરી છે..આ સ્થિતિમાંથી બહાર કાઢવા વિદ્યાર્થીઓ ભારત સરકારને વારંવાર અપીલ કરી રહ્યા છે.દાહોદના લીમડીનો સહર્ષ ...