કોરોનાના નવા વેરિઅન્ટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં (Maharashtra) અત્યાર સુધીમાં સૌથી વધુ 876 કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં (Delhi) અત્યાર સુધીમાં 513 દર્દીઓ સામે આવ્યા ...
દેશમાં કોરોનાની છેલ્લી લહેરમાં લોકોની સારવાર કરતી વખતે ઘણા ડોકટરો સંક્રમિત થયા હતા. ત્યારબાદ ડોકટરોને 14 દિવસની ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેના કારણે અનેક દર્દીઓની ...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર બનવા લાગી છે, જેને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે ...
જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારી કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ...