ભારતીય ખોરાકમાં (food ) લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી હળદરનું ઉદાહરણ આપતાં રુજુતા દિવેકરે જણાવ્યું હતું કે આપણે હંમેશા આપણા શરીરની જરૂરિયાત મુજબ હળદરનું વધુ કે ...
સ્વસ્થ રહેવા માટે લોકોએ શું અને કેટલું ખાવું જોઈએ તેની માહિતી આ માર્ગદર્શિકામાં આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ માર્ગદર્શિકા આ વર્ષના અંત સુધીમાં ...
બે વર્ષથી બંધ યોજના ફરી શરૂ કરવાની તબક્કાવાર શરૂઆત કચ્છના તંત્રએ કરી છે. આજે વિવિધ રીતે મધ્યાહન ભોજન યોજનાને પ્રોત્સાહીત કરવા માટેના પ્રયત્નો કરાયા હતા. ...
શિયાળાના દિવસોમાં આપણી આજુબાજુમાં મશરૂમ (MUSHROOMS) સરળતાથી મળી જાય છે. મશરૂમ એક ફાયદાકારક ફૂગ છે. મશરૂમમાં વિટામિન, એન્ટિબાયોટિક્સ, ખનિજો, એન્ટિઓક્સિડન્ટ અને એમિનો એસિડથી ભરપૂર છે. ...