વર્ષ 2011માં ગોપીનાથ સમિતિએ એક ફોર્મ્યુલા આપી હતી. ફોર્મ્યુલા અનુસાર નાની બચત યોજનાઓના દર સરકારી સિક્યોરિટીઝની સરેરાશ ઉપજ કરતાં 25-100 બેસિસ પોઈન્ટ વધુ હોવા જોઈએ. ...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચોથા ક્વાર્ટરના પરિણામો બહાર આવ્યા છે. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 16,203નો નફો કર્યો છે. 2021-22માં કંપનીની આવક વધીને રૂ. 7.92 લાખ ...