ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની એસેટ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. ક્વાર્ટર દરમિયાન ગ્રોસ એનપીએ અગાઉના ક્વાર્ટરની સરખામણીએ 35 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 2.82 ટકા થઈ હતી. ...
દેવાની ચૂકવણી કરનારા અને NPAની વિરૂદ્ધ સરકારની કાર્યવાહી વિશે ડીએમકેના ટી.આર.બાલુના પુરક પ્રશ્નનો જવાબ આપતા સીતારમણે કહ્યું કે રાઈટ ઓફ એ સંપૂર્ણ માફી નથી અને ...
સંસદમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશની કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકને કોઈ નુકસાન થયું નથી, ઉપરાંત તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો ...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખરા(SBI Chairman Dinesh Khara) એ કહ્યું હતું કે બેડ બેંક એટલે કે નેશનલ એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની (NARCL) સંપૂર્ણ રીતે ...
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બેંક પણ આરબીઆઈના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA)માંથી બહાર આવી હતી. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક 5,376 કરોડ રૂપિયા ...
ઉદ્યોગ સંગઠન ASSOCHAM અને રેટિંગ કંપની ક્રિસિલ(CRISIL) ના અભ્યાસ મુજબ"છૂટક અને MSME ક્ષેત્રમાં લોનની ચુકવણીમાં મુશ્કેલી અને કેટલીક સંપત્તિઓના પુનર્ગઠનને કારણે માર્ચ 2022 સુધીમાં NPA ...
રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં બેંકની એકલ કુલ આવક વધીને રૂ 77,347.17 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 74,457.86 કરોડ. ...
કોરોના મહામારીની બીજી લહેરે બેંકિંગ ક્ષેત્રની મુશ્કેલીઓ વધારી છે. ખાનગી અને સરકાર સંચાલિત બેંકોના આંતરિક અહેવાલ મુજબ એપ્રિલમાં તેમના 22 ટકા છૂટક લેણદારોએ EMI ચૂકવી ...