રાજકોટ ડેરીને નોટિસ મળતા ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને રજૂઆત કરી હતી. અને આ અંગે માર્ગદર્શન લીધું હતું. ડેરીના ચેરમેને ...
જામનગર-જોડીયા હાઈવે પર જામનગરથી અંદાજીત 25 દુર આવેલા સચાણા બંદર પર શીપ બ્રેકીંગ યાર્ડ 1977માં શીપબેક્રીંગ યાર્ડ શરૂ થયું હતું. જે બાદ એપ્રીલ 2012માં ગુજરાત ...
કોરોના સંક્ર્મણ દરમ્યાન એક જ બેંકમાં અસંખ્ય કર્મચારીઓ સંક્રમિત થવાના બનાવો પણ બન્યા હતા. શહેરની ઘોડદોડ રોડ, વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી બેંકમાં એક સાથે ...
મામલતદાર તન્વી ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે જે 40 આશ્રમનું લિસ્ટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું તે તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે. અને 40 પૈકી ...