આ દિવસે 1928માં ભારતીય ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રામને સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ શોધ કરી હતી. જે પાછળથી તેમના નામ પર રાખવામાં આવી હતી-રામન અસર. તેમના ...
નોર્વે સ્થિત નોબેલ સમિતિએ કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના (Freedom of Expression) રક્ષણ માટે મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ વર્ષના શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાનો ...
આ પહેલા મેડિસિન કેટેગરીમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત સ્વીડનની (Sweden)રાજધાની સ્ટોકહોમ (Stockholm)ના રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં ...
આ વખતે અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ (David Julius) અને આર્ડેમ પાટાપૌટિયનને (Ardem Patapoutian) સંયુક્ત રીતે મેડિસીનમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. ...
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમના પત્નીને નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ હતી. આ મંગળવારે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અભિજીત બેનર્જી ભારતીય પરિધાનમાં ...
ભાજપ દ્વારા 2014ની લોકસભાની ચૂંટણીમાં દરેકલ લોકોના ખાતામાં રૂ.15 લાખ આપવાનો દાવો કર્યો હતો. જેને જોતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી-2019માં પહેલા ભારતના દરેક ...