ગુજરાતી સમાચાર » nithyananda fraud
નિત્યાનંદ વિવાદ કેસ બાબત અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ચર્ચામાં આવી હતી. આ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેની સામે તપાસમાં એવી હકીકત બહાર ...
અમદાવાદમાં નિત્યાનંદ વિવાદ કેસમાં નિત્યાનંદિતા અને લોપામુદ્રાને પરત લાવવા માટે તેના પિતાએ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. જેમાં બંને પુત્રીઓએ બાર્બાડોસથી કરેલા એફિડેવિટને હાઈકોર્ટે ...
વિવાદાસ્પદ તાંત્રિક નિત્યાનંદનો આશ્રમ ભલે અમદાવાદમાંથી ખાલી થઈ ગયો હોય, પરંતુ કર્ણાટકમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં પાસપોર્ટ વગર ભારતથી ભાગેલા નિત્યાનંદને લઈને એક અવિશ્વસનીય સમાચાર સામે ...
CBSEએ DPSને પાઠવી શો કોઝ નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. રાજ્ય શિક્ષણ સચિવના રિપોર્ટ બાદ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું કે DPSનું એફિલિયેશન ...