ગુજરાતી સમાચાર » nithyananda ashram
અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં પ્રાણ પ્રિયા અને પ્રિય તત્વ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ બંને સામે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ. ચાર્જશીટમાં ...
નિત્યાનંદ વિવાદ કેસ બાબત અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ચર્ચામાં આવી હતી. આ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેની સામે તપાસમાં એવી હકીકત બહાર ...
અમદાવાદમાં નિત્યાનંદ વિવાદ કેસમાં નિત્યાનંદિતા અને લોપામુદ્રાને પરત લાવવા માટે તેના પિતાએ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. જેમાં બંને પુત્રીઓએ બાર્બાડોસથી કરેલા એફિડેવિટને હાઈકોર્ટે ...
વિવાદાસ્પદ તાંત્રિક નિત્યાનંદનો આશ્રમ ભલે અમદાવાદમાંથી ખાલી થઈ ગયો હોય, પરંતુ કર્ણાટકમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં પાસપોર્ટ વગર ભારતથી ભાગેલા નિત્યાનંદને લઈને એક અવિશ્વસનીય સમાચાર સામે ...
નિત્યાનંદ સામેના વિવાદનો અંત આવતો નથી. ગુમ યુવતીઓ મામલે અમદાવાદની SITની ટીમ છેક બેંગલોર સુધી જઈને તપાસ કરી આવી છે. પરત આવેલી ટીમ પાસે કેટલીક ...
અમદાવાદની DPS અને નિત્યાનંદ આશ્રમના વિવાદને લઈ આ શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉઠાવવાનો વખત આવ્યો છે. DPS ઈસ્ટ શાળાની પ્રાથમિક સ્કુલની માન્યતા રદ કરવાનો નિર્ણય કરવામાં ...
CBSEએ DPSને પાઠવી શો કોઝ નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. રાજ્ય શિક્ષણ સચિવના રિપોર્ટ બાદ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું કે DPSનું એફિલિયેશન ...
નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં બંને સંચાલિકાઓનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. મહત્વનું છે કે નિત્યાનંદ ...