ખાનગી ક્ષેત્રની કોઈપણ કંપનીમાં આ પ્રકારનું બજેટ જોવા મળતું નથી. પ્રાઈવેટ સેક્ટરનો ધ્યેય ખર્ચ કરવાનો નથી પણ નફો કરવાનો છે પરંતુ સરકારનો ધ્યેય વિકાસ કરવાનો ...
સુરતથી આવેલા તમામ ઉદ્યોગપતિઓને ગંભીરતાથી સાંભળ્યા બાદ નાણામંત્રીએ કહ્યું છે કે તેઓ આ મામલે હકારાત્મક વલણ અપનાવશે.જો GSTનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં ...
જીએસટી માટે વેપારીઓની માંગને લઈને તે અંગે એક પોસ્ટ સાંસદ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ ત્યારે મુકવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે વેપારીઓની રજુઆત ...
બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની થાપણોની સુરક્ષા DICGC દ્વારા આપવામાં આવે છે. થાપણ વીમાની જોગવાઈ મુજબ બેંકમાં નાદારી અથવા તેનું લાઇસન્સ રદ થવાની સ્થિતિમાં બેંકમાં ...
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગને સરળ બનાવવા માટે એક નવું ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ(Income Tax e-filing Portal) શરૂ કર્યું હતું પરંતુ શરૂઆત સાથે જ તેમાં અનેક તકનીકી ...