નિર્ભયાના ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસીએ લટકાવવાનું ડેથ વોરંટ જાહેર થઇ ચૂક્યું છે. મુકેશે ફાંસીથી બચવા વધુ એક દાવ ખેલ્યો છે. મુકેશે સુપ્રીમ કોર્ટમાં ફરી ...
નિર્ભયા કેસ મામલે દરરોજ નવા વળાંક જોવા મળી રહ્યાં છે. ગુરુવારના રોજ સરકારી વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે કે અક્ષયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા મામલે દોષીત અક્ષય ઠાકુરની દયા અરજી ફગાવી દીધી છે. અક્ષયે શનિવારના રોજ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી. આ પહેલાં પણ ...