એડિશનલ કલેક્ટર સુમેર સિંહે ખુલાસો કર્યો હતો કે વહીવટીતંત્ર સંજોગો અનુસાર નિર્ણયમાં ફેરફાર કરી શકે છે. અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ 2022 ના રોજ શહેરમાં ...
ગુજરાતમાં કોરોના કેસો ઘટતા બે વર્ષ બાદ રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેમાં આજે રાજય સરકારે અમદાવાદ અને વડોદરા શહેરમાંથી 25 ફેબ્રુઆરીથી સંપૂર્ણ ...
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાની નવી એસઓપી જાહેર કરે તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ...
સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડાને પણ મુક્તિ આપવામાં આવી છે. આવા કાર્યક્રમો દરમિયાન, સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા એકત્ર થઈ શકે છે. ...
દિલ્હીને કોરોના પ્રતિબંધોમાંથી થોડી રાહત મળી છે. DDMA અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે. ...