નેપાળના વડાપ્રધાન શુક્રવારે ભારત પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંન્દમ બાગચીએ જણાવ્યું કે જુલાઈ 2021માં પદ સંભાળ્યા બાદ દેઉબાની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. ...
આ ત્રણ દિવસીય મુલાકાત અંગે મંત્રાલયે કહ્યું, 'નેપાળના વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો (ભારત-નેપાળ) વચ્ચેના જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે. ...
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ નેપાળના વડાપ્રધાનને પત્ર લખીને તેમની ભારત મુલાકાત દરમિયાન મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, આ પહેલીવાર છે જ્યારે નેપાળના વડાપ્રધાન ...
અમેરિકાનું માનવું છે કે ચીનના કારણે નેપાળમાં (Nepal) તેનો 50 કરોડ ડોલરનો પ્રોજેક્ટ અટક્યો છે. અમેરિકાએ ચીન પર દુષ્પ્રચાર અભિયાનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ...
નેપાળના મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર જેબી રાણા વિરુદ્ધ સંસદ સચિવાલયમાં મહાભિયોગ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે. મના પર અનેક ગંભીર આરોપો લાગ્યા બાદ આ પગલું ...