ગુજરાતી સમાચાર » NDA
Bihar: નીતિશ કુમારના મંત્રીમંડળનું વિસ્તરણ ઝડપથી થવા જઇ રહ્યું છે. જેના પગલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસવાલ અને ઉપ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ Bihar ના મુખ્યમંત્રી નીતિશ ...
બિહારના મુખ્યમંત્રી Nitish Kumarએ વિધાનસભા ચૂંટણી 2020માં તેમના પક્ષને ઓછી બેઠક મળવાને લઈને ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે એનડીએમાં આ બધી બાબતો પાંચ છ માસ ...
UPSC NDA | 2021 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) અને નેવલ એકેડેમી (NA) પરીક્ષા (I) 2021 માટે ટૂંકી સૂચના ...
બિહારમાં નવા મુખ્યપ્રધાન પર કળશ ઢોળાઈ ગયો છે, રવિવારે યોજાયેલી NDAની બેઠકમાં નીતિશ કુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરાયા. સોમવારે તે રાજભવનમાં 7મી વખત ...
બિહારની 43 સીટ પર ત્રણ ચરણોમાં મતદાન થઈ ચૂક્યુ છે. છેલ્લા તબક્કામાં આજે 78 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન ...
બિહારની 43 સીટ પર ત્રણ ચરણોમાં મતદાનન થઇ ચૂક્યુ છે. છેલ્લા તબક્કામાં આજે 78 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન ...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ (NDA)માં બેઠકોની વહેચણી કરી દેવાઈ છે. જનતાદળ યુનાઈટેડ (JDU)ને 122 બેઠક તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે 121 બેઠક આવી ...
શિરોમણી અકાલીદળે, 22 વર્ષ જૂના એનડીએ સાથેનો છેડો ફાડ્યો છે. એનડીએની સરકારે પસાર કરેલા કૃષિ બીલના વિરોધમાં શિરોમણી અકાલી દળે, ભાજપની આગેવાનીમાં બનેલ નેશનલ ડેમોક્રેટીક ...
JDUએ પ્રશાંત કિશોર અને પવન વર્માને પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. પ્રશાંત કિશોર પર પાર્ટી વિરોધી કામગીરીમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. નાગરિકતા કાનૂન પર ...
બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે NDAની તાત્કાલીક બેઠક બોલાવવાની માગણી કરી છે. નીતિશ કુમારનું કહેવું છે કે, ...