જો કે ગૃહપ્રધાનની આ મુલાકાત આધ્યાત્મિક કારણોસર થઈ રહી છે અને તેઓ મંદિરમાં જશે, ભગવાનના દર્શન કરશે, પરંતુ જ્યારે તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, ત્યારે વિધાન પરિષદની ...
ભારતી આશ્રમ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ જ ગુમ હરીહરાનંદ ભારતી બાપુને શોધી કાઢ્યા છે.નાસિકમાં (Nashik) એક ટેક્સીમાંથી સલામત મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે ...
વડતાલ મંદિરના સ્વયંસેવકોની 38 ટીમો દ્વારા ચરોતરના વિસ્તારના ગરીબ પરિવારોના વૃદ્ધો. તથા બાળકોને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યા હોવાનું કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું. ...
ઉત્તરી જિલ્લા ડીસીપી સાગર પ્રીત કલસીના જણાવ્યા અનુસાર, તેમની ટીમ છેલ્લા છ મહિનાથી પિયુષ તિવારીની પાછળ હતી. દરમિયાન 20 માર્ચે તેમની ટીમને માહિતી મળી હતી ...
11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને રાજકીય પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે. મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત બીજેપી શાસિત કેટલાક રાજ્યોએ ફિલ્મને મનોરંજન ...
કોંકણના ઘણા ભાગોમાં બુધવારે બપોરથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મંગળવારે નાસિક, ધુલે અને જલગાંવ જિલ્લામાં કમોસમી વરસાદે કોંકણ તરફ કૂચ કરતા પહેલા ...