પરમપિતા બ્રહ્માજીના શ્રાપને પણ નારદમુનિ (Narad Muni)એ સહર્ષ સ્વીકારી લીધો અને પછી નીકળી પડ્યા શ્રીહરિની અખંડ સાધના માટે. નારદમુનિએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપાની ...
પૂર્વ જન્મમાં માતાના મૃત્યુ પછી દેવર્ષિ નારદે(Narad jayanti) પોતાનું સમગ્ર જીવન ઇશ્વરની ભક્તિમાં લગાવવાનો સંકલ્પ કર્યો. કહેવાય છે કે એક દિવસ જ્યારે તે એક વૃક્ષની ...
ધ્રુવે વાયુને જીતી લીધો. તે બાર દિવસે માત્ર વાયુ ગ્રહણ કરીને ધ્યાનયોગમાં સ્થિત રહેતા. પાંચમાં મહિને ધ્રુવે શ્વાસને પણ જીતી લીધો. અને કંઈપણ ગ્રહણ કર્યા ...