મહાશિવરાત્રિ સુધીમાં લાખો ભક્તો ભવનાથ આવે તેવી શક્યતા છે. મેળાની શરૂઆત સાથે જ ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યા છે.મોટી સંખ્યામાં ભક્તો જૂનાગઢના ભવનાથમાં ...
પ્રયાગરાજમાં હાલ ભક્તિ અને આસ્થાનો કુંભ મેળો ચાલી રહ્યો છે. તેમાં ઘણા યુવાનો નાગા સાધુ બન્યા છે. ગયા અઠવાડિયે યોજાયેલ દીક્ષા સમારંભમાં હજારો યુવાનોએ તેમના ...
શાસ્ત્રોની વિદ્યા જાણતા સાધુઓના અખાડાઓનું કુંભમેળામાં ઘણું મહત્ત્વ છે. અખાડાઓની સ્થાપના આદિ શંકરાચાર્યે હિંદૂ ધર્મને બચાવવવા માટે કરી હતી. અખાડાઓના સદસ્યો, શસ્ત્ર અને શાસ્ત્ર, બંનેમાં ...