પૌરાણિક સમયમાં દુશ્મન સામે જીત માટે યોદ્ધાઓ અલગ અલગ સૈન્ય વ્યુહ રચના કરતા હતા. તેમાંથી સૌથી વધારે ઘાતક ચક્રવ્યુહને માનવામાં આવતું હતું. એવું કહેવાય છે ...
દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાએ જગન્નાથજીની સ્નાનયાત્રા થાય છે. અને આ યાત્રામાં ખૂબ જ ભિંજાવાને લીધે જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજી બીમાર પડી જાય છે. જેને ...
Mythology : મહાભારત યુદ્ધ પૌરાણિક યુદ્ધમાં લડાયેલું સૌથી મોટું યુદ્ધ હતું, જેમાં લાખો યોદ્ધાઓએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. તમે ક્યારેય વિચાર્યું છે કે, યુદ્ધ પછી ...
Mythology : હનુમાનજી હિન્દુઓના મુખ્ય દેવતાઓમાંના એક છે અને તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીનો વિશેષ આદર કરવામાં આવે છે અને તેમના સ્વામી ...