અમદાવાદના દરિયાપુરમાં મુસ્લિમ સમાજ(Muslim Community) દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કોમી એકતાના વાતાવરણમાં નીકળેલી રથયાત્રામાં શાંતિના પ્રતિક એવા સફેદ કબૂતર ઉડાવવામાં આવ્યા હતા. ...
મૃતકના પિતા જુમ્માભાઇ ખલીફાએ જણાવ્યું હતું કે મારો જુવાન દીકરો ગુમાવ્યો પરંતુ તેના હૃદયના પ્રત્યારોપણથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળ્યું તેનો સંતોષ છે. ...
UAE સંયુક્ત આરબ અમિરાતમાં આયોજિત બે દિવસીય વર્લ્ડ મુસ્લિમ કમ્યુનિટી કાઉન્સિલ (World Muslim Community Council)કોન્ફરન્સમાં ઘણા દેશોના મુસ્લિમ ધાર્મિક નેતાઓ સહભાગી થયા હતા. ...
Ramadan 2022 : આ મહિનામાં ઇસ્લામના પવિત્ર પુસ્તકનું અનાવરણ પયગંબર મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી, આ મહિનો ઇસ્લામમાં પવિત્ર માનવામાં આવ્યો અને ઉપવાસની પરંપરા ...
સુરતમાં વધુ વેક્સિનેશન થાય તે અંગે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે. આં અંતર્ગત હવે મુસ્લિમ સમાજ માટે થઈને રવિવારે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં ...
Ahmedabad : કોરોના સામે હજુ સુધી કોઈ અકસીર દવા નથી શોધાઈ. દવા ન શોધાઈ ત્યાં સુધી ફરજીયાત માસ્ક, ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ અને વેકસીનેશન (Vaccination) ...