મુઝફ્ફરપુરમાં સહાયક જિલ્લા સરકારના વકીલ કિરણપાલ કશ્યપે જણાવ્યું કે શેરડી સમિતિના પૂર્વ અધ્યક્ષ ઉદયવીર સિંહ સહિત તેમના પરિવારની 11 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી. ...
Udaipur Murder Case : ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનની ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે તે પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં ...
કન્હૈયાલાલ હત્યા કેસના (Udaipur murder) આરોપી રિયાઝ અટ્ટારી અને મોહમ્મદ ગૌસે એસકે એન્જિનિયરિંગ વર્કસમાં તીક્ષ્ણ હથિયારો બનાવ્યા હતા. આરોપીઓએ હત્યા પહેલા અને પછી આ જ ...
દિલ્હી કોર્ટે ગેંગસ્ટર બિશ્નોઈની (Lawrence Bishnoi) સુરક્ષાની વ્યવસ્થા કરવા પણ નિર્દેશ આપ્યો છે. ગાયક મુસેવાલાની હત્યામાં બિશ્નોઈ મુખ્ય કાવતરાખોર હોવાનું માનવામાં આવે છે. હત્યા બાદ ...
શરીરમાં છરીના અસંખ્ય ઘાના પગલે યુવાન મોત સામે હારી ગયો હતો જે મામલે તપાસ બાદ ગાંધીધામ રેલ્વે પોલીસ (Gandhidham Railway Police) દ્વારા આરોપીની ધરપકડ કરવામાં ...