સાંસદ મિતેષ પટેલે કોરોનાની પરિસ્થિતિને પગલે નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ...
ભારે વિવાદ બાદ આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી આખરે દૂર થઈ છે. મુખ્યપ્રધાન સાથે થયેલી બેઠક બાદ ગોવિંદ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ...